વિભાગ A [ પ્રશ્ન-1 ] ( 6 ગુણ )
(અ) નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
સાહિત્યકૃત સાહિત્યપ્રકાર
ધોરણ 9 એકમ કસોટી
- ગોપાળબાપા જવાબ -> નવલકથા
- પછે શામળીયોજી બોલ્યા જવાબ -> આખ્યાનખંડ
અથવા
સાહિત્યકૃત સાહિત્યપ્રકાર
ધોરણ 9 એકમ કસોટી
- ચોરી અને પ્રયશ્ચિત જવાબ -> ગાંધીજી
- ગુર્જરીના ગૃહકુંજે જવાબ -> સુન્દરમ
સાહિત્યકાર ઉપનામ
ધોરણ 9 એકમ કસોટી
- મકરંદ દવે જવાબ -> સાઈ
- ત્રિભુવનદાસ લુહાર જવાબ -> સુન્દરમ
કૃતિ સંદર્ભગ્રંથ
ધોરણ 9 એકમ કસોટી
- ગોપાળબાપા જવાબ -> જેર તો પીધા છે જાણી જાણી
- ગુર્જરીના ગૃહકુંજે જવાબ -> વસુધા
(બ) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો
ધોરણ 9 એકમ કસોટી
- શ્રી કૃષ્ણ આકાશના ……..ચંદ્ર…..ની જેમ શોભી રહ્યા હતા.
- આત્મા હત્યા કરાવી એ ….કાયર.... નું કામ ગણાય.
- શ્રી કૃષણ અને સુદામા ……સાંદીપની… ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા.
- જીર્ણ શિવાલય ……પેશ્વા……… સરકારે બંધાવ્યું છે.
- ગોપળબાપાના ગુરુનું નામ …..મંડાણભગત.…….. હતું.
- મનુભાઈ પંચોલીને ભારત સરકારના ……..પદ્મભૂષણ…….. એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- અમરતકાકી દવાખાને ……...પાંજરાપોળ.………….. ઉપમા આપતા હતા.
- કવિ ……...બાવડા.………. ના જોરે દુનિયા બદલવાની વાત કરે છે.
- ઓલેમ્પીકમાં ……..કેળાની છાલ ફેંકવાની.……… સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે.
- કવિ પુત્રવધુને ……લક્ષ્મીજી……….. ની સાથે સરખાવે છે.
(ક) નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
ધોરણ 9 એકમ કસોટી
1. મહારાજા સયાજીરાવ પાસે કઈ વિશિષ્ટ શક્તિ હતી ?
જવાબ -> માણસને પરખવાની શક્તિ
2.”છાલ,છોતરા અને ગોટલા” -કૃતિ મા લેખકે કઈ કુટેવને ઉજાગર કરી છે ?
જવાબ -> છાલ,છોતરા અને ગોટલા હસ્યનીબંધમાં અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે.
૩.કામ કરે ઈ જીતે કાવ્ય મા કવિના મતે દેશ ને કેવી રીતે બદલી શકાય?
જવાબ -> નદીઓના નીરને બાંધીને,ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશ ભારત ને બદલી શકાય.
4.અમરતકાકી સામે તેમની વહુઓની શી ફરિયાદ હતી?
જવાબ -> દીકરાના બાળકો દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી.
5.જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાખી હતી?
જવાબ ->આવતા માગશર મહિનામાં ગ્રહ દશા બદલાય છે,એટલે એને શરુ થઇ જશે.